Monday, August 12, 2013

વાસુપૂજ્ય દરબારે અવસર આવ્યો અનુપમ મારા પ્રભુજીની દીક્ષા નો પ્રસંગ પરમ

વાસુપૂજ્ય દરબારે અવસર આવ્યો અનુપમ મારા પ્રભુજીની દીક્ષા નો પ્રસંગ પરમ

    સુરીત્રયની  અસીમ કૃપાથી પ.પુ.સા.શ્રી વિપુલગુણા શ્રીજી મ.સા.આદિ ઠાણા ની શુભ નિશ્રામાં શ્રાવણ સુદ -૧૩ રવિવાર તા  ૧૮//૧૩ ના સવારે ૯ ૦૦ કલાકે સંગીતમય સુરાવલી સહ મારા પ્રભુજીની દીક્ષા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ છેપ્રભુજીના ચ્યવન કલ્યાણક એટલે માતા ને આવેલ ૧૪ મનોહર સ્વપ્નો ની ઝલક  જન્મ કલ્યાણક ના ૫૬- દિક કુમારી ની રમઝટ , પ્રિયંવદા દાસી ની વધાઈ હશે ઝટપટ ,પ્રભુજી નું થશે રાજતિલક , પ્રભુજી દીક્ષા માટે કરશે વિનંતી વર્શીદાનનો નો વરઘોડો નીકળશે રૂમ ઝૂમ રૂમ ઝૂમ કૂલમહતરા આપશે આરશી વચન , માતા પિતા ના દ્રદય દ્રાવક હશે વચન , પછી પ્રભુજી પ્રવજ્યા પંથે કરશે ગમન ---
·         તો આપણા વહાલા પ્રભુજી ની દીક્ષા જોવા માટે સૌ  કોઈને આમંત્રણ છે ભાવસભર.
·         .મુલુંડ વાસીઓ પધારજો યાદ રાખીને સમયસર
·         આ કાર્યક્રમ ના સૂત્રધાર – પારસ ભાઈ ગોગરી અને સંગીતના સુરો રેલાવશે કૃષ્ણકાન્ત સામાણી એન્ડ પાર્ટી .સમયસર સહુ પધારજો.

·         લી- શ્રી મુલુંડ અચલ ગચ્છ જૈન સમાજ
        વાસુપૂજ્ય દેરાસર ઝવેર રોડ .મુલુંડવેસ્ટ.

Popular Posts

Congress Demands Education Minister’s Resignation Over NEET 2026 Paper Leak, Slams ‘Systemic Betrayal’.

Mumbai – 29 th June 2026 : The Congress today launched a blistering attack on the Modi government over the NEET 2026 paper leak, demandin...