Monday, May 29, 2023

Monday, May 15, 2023

ગુજરાતમાં શિવાજી મહારાજની સામૂહિક પૂજા!

મરાઠી એકતા સમૂહ ગુજરાતમાં દર રવિવારે છત્રપતિ શિવાજી મહારાજની સામૂહિક પૂજા અને આરતીના કાર્યક્રમનું નિયમિત આયોજન કરે છે, ગુજરાત, આમદાવાદ, ભદ્ર, લાલ દરવાજા, વસંત ચોક માં. આ કાર્યક્રમમાં માત્ર મરાઠી જ નહીં પણ ગુજરાતી તેમજ અન્ય ભાશીકો ભાગ લે છે. આ સમયે સ્વતંત્રતાના નાયક વિનાયક દામોદર સાવરકર દ્વારા રચિત છત્રપતિ શિવાજી મહારાજની આરતીનું પઠન કરવામાં આવે છે.

गुजरात में शिवाजी महाराज की सामूहिक पूजा!

मराठी एकता समूह नियमित रूप से हर रविवार को गुजरात, अमदावाद, के भद्र, लाल दरवाजा, वसंत चौक, में छत्रपति शिवाजी महाराज की सामूहिक पूजा और आरती का कार्यक्रम आयोजित कर रहे है। इस कार्यक्रम में न केवल मराठी बल्कि गुजराती के साथ-साथ अन्य भाषी लोग भी भाग लेते हैं। स्वतंत्रता नायक विनायक दामोदर सावरकर द्वारा रचित छत्रपति शिवाजी महाराज की आरती इस समय कही जाती है।

Sunday, May 14, 2023

गुजरातेत शिवाजी महाराजांचे सामूहिक पूजन!

गुजरात, अहमदाबाद येथील वसंत चौक, भद्रा, लाल दरवाजा येथे मराठी एकत्रीकरण समूह नियमितपणे दर रविवारी छत्रपती शिवाजी महाराजांचे सामूहिक पूजन आणि आरतीचा कार्यक्रम आयोजित करत आहे. या कार्यक्रमात केवळ मराठीच नव्हे तर गुजराथी तसेच इतर भाषक लोक सहभागी होतात. स्वातंत्र्यवीर विनायक दामोदर सावरकर रचीत छत्रपती शिवाजी महाराजांची आरती यावेळी म्हटली जाते.

Sunday, May 7, 2023

પરમ વંદનીય મહંતશ્રી શ્રી ત્રિકમદાસજી મહારાજ ની અલૌકિક વાણીમાં સત્સંગ તથા ભજનાનંદ

આચાર્ય સદગુરુ શ્રી સુંદર સાહેબ મહારાજના વત્સલતાથી પરમ વંદનીય મહંતશ્રી શ્રી ત્રિકમદાસજી મહારાજ ની અલૌકિક વાણીમાં સત્સંગ તથા ભજનાનંદ નો લ્હાવો લેવા અનેક ભક્તો ઉત્સાહભેર લાભ લીધો હતો, સ્તળ મુલુંડ પશ્ચિમ લોહાણા મહાજન વાડી, પવાણી હોલ.

Popular Posts

On the 119th anniversary of Swami Vivekananda's death, his message continues to inspire.

  On the 119th anniversary of Swami Vivekananda's death, his message continues to inspire.  His teachings  emphasize the importance of s...