Sunday, August 25, 2013

વાસુપૂજ્ય દરબારે જામી હતી રંગત-પ્રભુજીની દીક્ષા ને માંણી સદગુરુની સંગત.

શ્રી મુલુંડ અચલ ગચ્છ જૈન  સમાજ
વાસુપૂજ્ય દેરાસર – મુલુંડ વેસ્ટ.
            વાસુપૂજ્ય દરબારે જામી હતી રંગત-પ્રભુજીની દીક્ષા ને માંણી સદગુરુની સંગત.
પ.પુ.સાધ્વી વિપુલગુણા શ્રીજી મ.સા.આદિ ગુરુ ભગવંતો ના સથવારે રવિવાર તા- ૧૮/૮/૧૩ ના મારા પ્રભુજીની દીક્ષા” નો કાર્યક્રમ સુંદર માહોલમાં ભજવાયો .વસુપુજ્ય રાજાનો દરબાર, ઇન્દ્ર મહારાજાનો દેવલોક ,૧૪ સ્વપ્નો ,તેમજ ૫૬ દિક્કકુમારી, પ્રિયવંદા દાસી , કુલ મહતારા અને પ્રભુજીની બહેન વગેરના પાત્રો એ દર્શકો ના મન જીતી લીધા .એક પછી એક પ્રસંગ નો  પારસભાઈ એ સરસ ચિતાર આપ્યો .સંગીતકાર કૃષ્ણકાન્ત સામાણી એ સુરીલા સુર વહાવ્યા .શ્રી સંઘે ઉદારતાથી સાધર્મિક ભક્તિ ની જાહેરાત કરી .આવા યાદગાર પ્રસંગ માં માતા –પિતા બનવાનો લાભ –અલ્કાબેન કમલેશ લાપસિયા ,ઇન્દ્ર ઇન્દ્રાણી –ધનકુમાર ખીમજી દંડ , પ્રભુના બેન –રીનાબેન સંજય છેડા, કુલ મહ્તરા –ભારતીબેન નથુભાઈ લાપસિયા , પ્રિયવંદા દાસી –સાક્ષી હિતેશ નાગડા , પ્રભુ વતી વર્ષીદાન કરનાર –દિશાંત વત્સલ છેડા ,એ લાભ લઇ સુકૃત ના સદભાગી બનેલ .  

Popular Posts

On the 119th anniversary of Swami Vivekananda's death, his message continues to inspire.

  On the 119th anniversary of Swami Vivekananda's death, his message continues to inspire.  His teachings  emphasize the importance of s...