Friday, October 16, 2020

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન મરણ

 થાનગઢ નિવાસી હાલ અંધેરી સ્વ કાંતાબેન તથા મણીલાલ ગોવિંદજી કોઠારી ના પુત્ર મહાસુખભાઈ તે રમાબેન ના પતી, કંચનબેન અનોપચંદ ગાંધી, સ્વ. સુરેશભાઈ, સુશીલાબેન, ઉમેશભાઈ તથા ગીતાબેન ના ભાઈ, ચિ. અલ્પા, આનંદ તથા શિલ્પા ના પિતા, મોરબીનીવાસી સ્વ. મોહનલાલ પોપટલાલ કોઠારીના જમાઈ તથા ચિ. રોહન, રાહી, અંશી તથા કહાન ના મોટા પપ્પા તા.૧૦/૧૦/૨૦૨૦ શનિવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી. ૧૨ નવકાર ગણવા.     

Popular Posts

मुलुंडमध्ये मद्यपी नव्हे, तर हिंसक 'गर्दुल्ल्यांचा' हैदोस; २०० किलोच्या माणसालाही उचलून फेकण्याची ताकद, रहिवासी 'हाय अलर्ट'वर!

पत्रकार यांच्या इन्व्हेस्टिगेशनमधून धक्कादायक वास्तव समोर ; चरस , गांजा आणि घातक ड्रग्जच्या नशेत भररस्त्यात अमानुष थरार विशेष प्रतिनिधी ( ...