Friday, October 16, 2020

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન મરણ

 થાનગઢ નિવાસી હાલ અંધેરી સ્વ કાંતાબેન તથા મણીલાલ ગોવિંદજી કોઠારી ના પુત્ર મહાસુખભાઈ તે રમાબેન ના પતી, કંચનબેન અનોપચંદ ગાંધી, સ્વ. સુરેશભાઈ, સુશીલાબેન, ઉમેશભાઈ તથા ગીતાબેન ના ભાઈ, ચિ. અલ્પા, આનંદ તથા શિલ્પા ના પિતા, મોરબીનીવાસી સ્વ. મોહનલાલ પોપટલાલ કોઠારીના જમાઈ તથા ચિ. રોહન, રાહી, અંશી તથા કહાન ના મોટા પપ્પા તા.૧૦/૧૦/૨૦૨૦ શનિવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી. ૧૨ નવકાર ગણવા.     

No comments:

Popular Posts

Major Accident Averted in Mulund West — Huge Tree Branch Breaks Outside Veena Nagar Gate, No Casualties Reported

  मुलुंड पश्चिम में बड़ा हादसा टला, मुलुंड पश्चिम वीणा नगर गेट के बाहर में पुराने वृक्ष की विशाल शाखा टूटी , कोई जानहानि नहीं मुलुंड पश्चिम ...