Monday, May 15, 2023

ગુજરાતમાં શિવાજી મહારાજની સામૂહિક પૂજા!

મરાઠી એકતા સમૂહ ગુજરાતમાં દર રવિવારે છત્રપતિ શિવાજી મહારાજની સામૂહિક પૂજા અને આરતીના કાર્યક્રમનું નિયમિત આયોજન કરે છે, ગુજરાત, આમદાવાદ, ભદ્ર, લાલ દરવાજા, વસંત ચોક માં. આ કાર્યક્રમમાં માત્ર મરાઠી જ નહીં પણ ગુજરાતી તેમજ અન્ય ભાશીકો ભાગ લે છે. આ સમયે સ્વતંત્રતાના નાયક વિનાયક દામોદર સાવરકર દ્વારા રચિત છત્રપતિ શિવાજી મહારાજની આરતીનું પઠન કરવામાં આવે છે.

No comments:

Popular Posts

૬૮ વર્ષીય રમણિક વેલજી દેઢિયા નામક વેપારીએ ૧૪મા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું (Suicide); મુલુંડની ઘટના અંગે જુઓ સંપૂર્ણ માહિતી

મૂળ ગુજરાતના કચ્છ ( મોખા ) ગામના વતની હાલ મુલુંડમાં રહેતા અને ડોંબિવલીમાં ' લક્ષ્મી ફરસાણ માર્ટ ' અને ‘લક્ષ્મી સ્વીટ્સ ’ ના ...