સમય: 12:30 કલાકે
પાલખી રૂટ: મુલુંડ, મુંબઈ
→ શ્રી સર્વોદયનગર સંઘ જિનાલય
→ જે.એન. રોડ
→ ગૌશાળા રોડ
→ સેવારામ લલવાની રોડ
→ ઝવેર રોડ
→ પી.કે. રોડ
→ સાંઈ ધામ (દીપમ ગૃહ જિનાલયની પાછળ, મોક્ષ મહલ સામે)
પાલખી ચડાવા માટેના વિશેષ ચડાવા ની યાદી :
પાલખીમાં પધરાવવાનો: ₹51,51,151
વિલેપન: ₹51,51,151
ગુરુપૂજન: ₹90,90,999
પાલખીમાં સ્વસ્તિક આલેખવાનો: ₹33,33,933
કાંધ માટેના ચડાવા:
આગળ જમણે કાંધ: ₹36,36,936
આગળ ડાબે કાંધ: ₹36,36,936
પાછળ જમણે કાંધ: ₹27,27,927
પાછળ ડાબે કાંધ: ₹63,63,963
અન્ય ચડાવા:
દોણી લઈને ચાલવાનો: ₹25,25,525
ધૂપીયું 1: ₹15,15,515
ધૂપીયું 2: ₹14,14,114
ધૂપીયું 3: ₹14,14,114
ધૂપીયું 4: ₹15,15,115
વર્ષિદાન: ₹28,28,928
ગુલાલ ઉડાડવાનો: ₹21,21,121
અનુકંપા: ₹22,22,222
ચાંદીની લોટી ચડાવા માટેના ચડાવા:
મુખ્ય લોટી: ₹36,36,936
લોટી 1: ₹17,17,117
લોટી 2: ₹17,17,117
લોટી 3: ₹18,18,118
લોટી 4: ₹15,15,115
લોટી 5: ₹15,15,115
લોટી 6: ₹16,16,116
લોટી 7: ₹17,17,117
લોટી 8: ₹17,17,117
અગ્નિસંસ્કાર માટેનો ચડાવો:
₹6,00,03,000 (છ કરોડ ત્રણ હજાર રૂપિયા)
આ કાર્યક્રમ ગચ્છાધિરાજ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના સમર્થના તથા શ્રમણ-શ્રમણી ભક્તોના સહકારથી ભવ્ય રીતે યોજાશે.
No comments:
Post a Comment