Friday, August 2, 2013

શ્રી મુલુંડ શ્વેતાબંર મૂર્તિપૂજક જૈન સંઘ ,ઝવેર રોંડ, મુલુંડ-વેસ્ટ

  યુગ પ્રધાન આચાર્ય સમ પુ.પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજય જી મ.સા.ના શિષ્ય રત્ન પુ. પન્યાસ પ્રવર શ્રી મેઘદર્શન વિજયજી મ.સા ની નિશ્રામાં
રોજ સવારે ૬-૩૦ થી  ૭-૩૦ પ્રવચન,૮-૪૫ થી ૯-૪૫ પ્રવચન ,
દર રવિવારે સવારે ૯ – થી ૧૨-૩૦ સુધી જીવન સણગાર શિબિર ,દર રવિવારે બપોરના ૩-૦૦ થી ૫-૩૦ લક્ષ્ય સેમીનાર ૧૫ થી ૨૪ વર્ષ ના યુવાનો માટે ., રાખવામાં આવ્યા છે.
સકળ સંઘને પધારવા વિનંતી .

No comments:

Popular Posts

India Wins T20 World Cup 2026: A Historic Moment in Indian Cricket

On 8 March 2026, India added another proud chapter to its cricket history by winning the ICC Men’s T20 World Cup. In the final, ...