Monday, May 29, 2023

Monday, May 15, 2023

ગુજરાતમાં શિવાજી મહારાજની સામૂહિક પૂજા!

મરાઠી એકતા સમૂહ ગુજરાતમાં દર રવિવારે છત્રપતિ શિવાજી મહારાજની સામૂહિક પૂજા અને આરતીના કાર્યક્રમનું નિયમિત આયોજન કરે છે, ગુજરાત, આમદાવાદ, ભદ્ર, લાલ દરવાજા, વસંત ચોક માં. આ કાર્યક્રમમાં માત્ર મરાઠી જ નહીં પણ ગુજરાતી તેમજ અન્ય ભાશીકો ભાગ લે છે. આ સમયે સ્વતંત્રતાના નાયક વિનાયક દામોદર સાવરકર દ્વારા રચિત છત્રપતિ શિવાજી મહારાજની આરતીનું પઠન કરવામાં આવે છે.

Popular Posts

Landslide in Bhandup West’s Khindi Pada; Retaining Wall and One House Collapse, No Casualties Reported

Bhandup, Mumbai | July 22, 2025 – Sadik Mallik (Local Correspondence) A major landslide occurred early this evening in the mountainous a...